Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે જી.આર.ડી.ના ૨૫ જેટલા જવાનોને રાઇફલ ટ્રેનિંગ અપાઇ.

Share

ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગ્રામ રક્ષક દળના જવાનોને સમયાંતરે કામગીરી સોંપવામાં આવતી હોય છે. કોરોના મહામારીના સમય દરમિયાન સંક્રમણ અટકાવવા માટે તેમજ હોમ કોરન્ટાઈન લોકો પર નજર રાખવા માટે કામગીરી સોંપાઈ હતી. કોરોના મહામારી બાદ છેલ્લા બે વર્ષથી જાહેર સમારંભ કે ટ્રેનિંગ કાર્યક્રમો યોજાયા ન હતા આથી ઘણા લાંબા સમય બાદ અંકલેશ્વરના પોલીસ મથક ખાતે જી.આર.ડી.ના 25 જેટલા જવાનોને રાઇફલ ટ્રેનિંગ અપાઇ હતી જેમા તમામ જવાનોએ ભાગ લીધો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયત કંપાઉન્ડમાં જિલ્લા પંચાયતના રેકોર્ડ રૂમનું ખાત મુહૂર્ત કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના પાણેથા નજીક ટ્રકે મોટરસાયકલને અડફેટમાં લેતા ચાલકને ઇજા

ProudOfGujarat

અંકલેશ્વર અને કોસંબા વચ્ચે શાકભાજી લઇ આવતી જીપમાં આગ લાગાતા ચકચાર મચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!