Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ફરી એક વખત વાયુ પ્રદૂષણ 300 AQI ને પાર…

Share

અંકલેશ્વરમાં અનેક પ્રકારની વિવિધ કેમિકલની કંપનીઓ આવેલ છે જેના કારણે અવારનવાર શહેરમાં વાયુ પ્રદૂષણ ફેલાતું હોય છે. અંકલેશ્વરમાં હવાનો AQI 300 ને પાર કરી જતા અંકલેશ્વરની હવા અત્યંત નીચા લેવલમાં આવી ગઈ હતી. આખરે વાયુ પ્રદુષણ કોણ ફેલાવી રહ્યું છે? તેવા અનેક પ્રશ્નો સર્જાયા છે. અંકલેશ્વરમાં જીપીસીબીના એક્શન પ્લાન પણ અમલમાં છે તેમ છતાં જીપીસીબીની મોનીટરીંગ ટીમ અને NCT ની મોનીટરીંગ ટીમ શું ખરેખર પોતાનું કાર્ય કરે છે? તેવા અનેક સવાલો અહીં ઉઠયા છે કેમ વાયુ પ્રદૂષણ કંટ્રોલમાં રહેતું નથી?? વાયુ પ્રદૂષણ ફેલાવવા માટે ગુનેગાર કોણ છે ? અને વાયુ પ્રદૂષણ ન ફેલાય તેની જવાબદારી કોની છે ???

Advertisement

Share

Related posts

માંગરોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 10 ડિસેમ્બરના રોજ ફ્રી ઓર્થોપેડિક કેમ્પ યોજાશે.

ProudOfGujarat

નહેરુ યુવા કેન્દ્ર ગોધરા અંતર્ગત દેવરાજ ઈન્સ્ટીટયુટ ઑફ સોશિયલ વર્ક બેઢિયા ખાતે સેમિનાર યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની અભિલાષા ફાર્મા કંપનીમાં દુર્ઘટના સર્જાતા બે કામદારોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!