Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર આંબોલી રોડ પાસે આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં પશુ પ્રાણીઓને હત્યા કરવાનું કતલખાનું ઝડપાયુ.

Share

અંકલેશ્વરના અંબોલી રોડ ઓર આવેલ સરસ્વતી પાર્ક સોસાયટી પાસે આજે ગૌરક્ષકો અને પોલીસની ટીમોએ દરોડા પાડતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં નજીકમાં જ પશુઓની કતલ કરી તેને વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું છે, હાલમાં ગૌરક્ષકો અને પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ મૃતક હાલતમાં પડેલ પશુનો કબજો મેળવી વધુ તપાસ આરંભી છે.

મહત્વની બાબત છે કે પોલીસ અને ગૌરક્ષકો ઘટનાસ્થળ ઉપર પહોંચે તે પહેલા જ પશુઓના કતલ કરતા ખાટકીઓ ઘટના સ્થળ ઉપરથી ફરાર થયા હતા જે બાદ પોલીસે અને ગૌરક્ષકો એ સ્થળ પરથી મૃત પશુઓના માસના સેમ્પલ લઇ તેને તપાસણી અર્થે મોકલવાની કવાયત હાથધરી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર સીટી પોલીસ મથક ખાતે એકતાનાં શપથ લેવાયા.

ProudOfGujarat

આમોદની દરબારી મસ્જિદ ખાતે વિશ્વવિખ્યાત ઇસ્લામિક વિદ્વાન હજરત સૈયદ અમીનુલ કાદરીની ઐતિહાસિક તકરીર, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા : કોમી એકતા, શિક્ષણ, નશામુક્તિ અને માતા-પિતાની સેવાનો આપ્યો સંદેશ; યુવાનોને શિક્ષિત બની દેશના વિકાસમાં યોગદાન આપવા અપીલ

ProudOfGujarat

જુના તવરા ગામે વરસાદી પાણીથી મુખ્ય માર્ગ જળબંબાકાર, આયોજનના અભાવે સ્થાનિકોમાં રોષ  :  કૃષ્ણા પાર્ક, વૃંદાવન અને આરોહી સોસાયટીના રહેવાસીઓ મુશ્કેલીમાં; બોડા અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!