Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જગન્નાથ મંદિર ખાતે મા શક્તિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

Share

કોરોના મહામારીએ વૃક્ષોનું આપના જીવનમાં મહત્વ સમજાવી દીધું હતું. ઑક્સીજન આપના માટે કેટલો જરૂરી છે તે સમજવી દિધું હતું જેને પગલે અંકલેશ્વર- જગન્નાથ મંદિર ખાતે મા શક્તિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 100 થી વધુ છોડ વાવીને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા તથા ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાય ઉપસ્થિત રહ્યા હતા. ૧૦૦ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આવનારા દિવસોમા વૃક્ષોનું જતન કરવામાં આવશે અને જગન્નાથ મંદિરના પટાંગણમાં હરિયાળીનું વાતાવરણ ઊભું થશે જેથી ભવિષ્યમાં તેનો લાભ થઈ શકશે.

Advertisement

Share

Related posts

લીંબડીમાં ધો.11 નું અર્થશાસ્ત્રનું પેપર લીક થતા વિદ્યાર્થીઓમાં નિરાશા.

ProudOfGujarat

લાંબા વાળ, અતરંગી શૈલીમાં રણવીર સિંહને જોઈને ચાહકો ચોંકી ગયા ..!

ProudOfGujarat

વલસાડ-શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનોમાં આગ લાગી, બે ફાયર ફાઈટરની મદદ થી આગ કાબુમાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!