Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જૂના ને.હા. સ્થિત નવનિર્મિત ફલાય ઓવર બ્રિજની નીચેની સાઈડમાં વોચમેનનો મૃતદેહ મળી આવતા પોલીસે તેના મૃત્યુ પાછળનું કારણ શોધવાની કવાયત હાથ ધરી છે.

Share

અંકલેશ્વર-ભરૂચ વચ્ચેના જૂના ને.હા. ઉપર હાલમાં ગડખોલ પાટીયા વિસ્તારમાં ફલાય ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજનું કામ જે ઇજારદારને આપવામાં આવ્યું છે તેની કન્સ્ટ્રકશન સાઈડ ઉપર સિક્યોરિટી ગાર્ડની લાશ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતાં પોલીસે હત્યાની આશંકા સાથે ગુનો દર્જ કરી મૃતકના મોત પાછળના કારણની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કાલોલ પંથકમાં બેફામ રેતખનનથી સ્થાનિકો પરેશાન.તંત્ર કાર્યવાહી કરવા નિષ્ફળ?

ProudOfGujarat

વિરમગામ સામુહીક આરોગ્ય કેન્દ્ર ગાંઘીહોસ્પીટલ મા ડોકટરોની ખાલી જગ્યા ભરવા ,બ્લડ બેંક ચાલુ કરવા તથા મંજુર થયેલ નવર્નિમાણ બિલ્ડીંગનું કામકાજ ચાલુ કરવા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતીન પટેલ ને લેખિત મા રજુઆત કરાઇ.

ProudOfGujarat

મોટર બાઈકની ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!