Proud of Gujarat

Author : ProudOfGujarat

33907 Posts - 1 Comments
FeaturedGujaratINDIA

લુણાવાડા તાલુકાઉંટડી ગામના તળાવને ઉંડા કરવાના ખાતમૂહૂર્તનો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇ

ProudOfGujarat
વિજયસિંહ સોલંકી, લુણાવાડા, ગુજરાત રાજ્ય સ્થાપના દિનના શુભ અવસરે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮નો ગુજરાતમાં શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના...
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં ₹ ૧૭.૪૭ કરોડના ખર્ચે જળસંચય – જળસંગ્રહના ૧૬૮૫ કામો હાથ ધરાશે : રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર

ProudOfGujarat
વિજયસિંહ સોલંકી,ગોધરા પંચાયત રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ગુજરાત ગૌરવ દિને કાલોલ તાલુકાના વેજલપુર ગામે તળાવને શ્રમદાન કરી ઊંડા કરવાના કામનો પ્રારંભ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે મૂખ્યમંત્રી વિજય રૂપાણી એ સ્થાપના દિનની ઉજવણી કરી.

ProudOfGujarat
કોસમડી તળાવ ખાતે સુજલામ સફલામ જળ આભિયાન ની ખાતમુહર્ત વિધી.. વૃક્ષારોપણ તળાવોની સફાઈ માટે એક મહિનો શ્રમદાનની જનતાને અપીલ… ગુજરાત રાજયના ૫૮ મા સ્થાપના દિનની...
FeaturedGujaratINDIA

શહેરાની મામલતદાર કચેરી ખાતે ભારે ગરમીને લઇ પીવાના પાણી માટે વોટર કુલરની વ્યવસ્થા

ProudOfGujarat
વિજયસિંહ સોલંકી, શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલી મામલતદાર કચેરીની નવી ઈમારતનું બાંધકામ ચાલુ છે.હાલ પુરતી શહેરા માર્કેટીંગ યાર્ડ ખાતે કચેરી ખસેડવામા આવી છે.જે બસ...
FeaturedGujaratINDIA

આજથી પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ,૫૩૫ ગામના તળાવો ઉંડા કરાશે

ProudOfGujarat
વિજપસિંહ સોલંકી,ગોધરા પંચમહાલ જીલ્લાના સાત તાલુકા ના ૫૩૫ ગામના તળાવો ઉંડા કરવાની સુજલામ સુફલામ જળ અભિયાન ૧ મે થી ૩૧ મે-૨૦૧૮ દરમ્યના હાથ ધરવામાં આવશે....
FeaturedGujaratINDIA

જામનગરના વકીલની હત્યા પગલે ગોધરાના વકીલો કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat
વિજયસિંહ સોંલકી ગોધરા, પંચમહાલ જીલ્લાના વડા મથક ગોધરા ખાતે જામનગરના વકીલની ઘાતકી હત્યાના પગલે આજે કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરના...
FeaturedGujaratINDIA

શહેરા તાલુકામાં ” જયસંચય યોજના -૨૦૧૮” ની શરુઆત પુર્વે લાભી ગામના તળાવ ખાતે ડેમોસ્ટ્રેશન હાથ ધરાયુ.તાલુકામાં આવેલા ૪૦થી વધુ તળાવો ઉંડા કરાશે

ProudOfGujarat
વિજયસિંહ સોલંકી, શહેરા શહેરા તાલુકામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન યોજનાનો આવતીકાલ ૧ મે થી ગુજરાતમાં પ્રારંભ થનાર છે તે પુર્વે તાલુકાના  લાભી ગામે આવેલા જુના...
FeaturedGujaratINDIA

જામનગર ના એડવોકેટની હત્યાના વિરોધમા અંકલેશ્વર ના વકીલો કોર્ટ કાર્યવાહીથી દુર રહ્યા

ProudOfGujarat
જામનગરના એડવોકેટ કીરીટ જોશીની નિર્મમ હત્યાના વિરોધમા અંકલેશ્વર ના તમામ વકીલો સોમવારે કોર્ટ કાર્યવાહીથી સળગા રહ્યા હતા. તાજેતરમા જ કેટલાક હત્યારાઓએ અંગત અદાવતને લઈ જામનગરના...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રામકુંડની મુલાકાત ડેપ્યુટી સી.એમ નીતીન પટેલે લીધી….

ProudOfGujarat
કરોડો રૂ. ના કામોની લોકાર્પણ તેમજ ખાતમુહર્ત વિધી યોજાઈ…. ગુજરાત સ્થાપના દિનની વધાઈ આપી. સોમવારે ગુજરાત સ્થાપના દિન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે અંકલેશ્વર ખાતે...
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકા ના બાલોટા ગામે સરપંચ ની ચૂંટણી ની અદાવત રાખી હારી ગયેલા સરપંચે તથા તેમના સાથીદારે ચૂંટાયેલા સરપંચ તથા સરપંચ ના પતિ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા

ProudOfGujarat
હાંસોટ તાલુકાના બાલોટા ગામના સરપંચ મીના બેન પટેલ તથા તેમના પતિ ચીમનભાઈ પટેલ ફળીયામાં લગ્ન પ્રસંગ હોય ત્યાં ગરબા નો પ્રોગ્રામ રાખેલ હોય મીના બેન...
error: Content is protected !!