લુણાવાડા તાલુકાઉંટડી ગામના તળાવને ઉંડા કરવાના ખાતમૂહૂર્તનો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇ
વિજયસિંહ સોલંકી, લુણાવાડા, ગુજરાત રાજ્ય સ્થાપના દિનના શુભ અવસરે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮નો ગુજરાતમાં શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના...
