જાણવા મળ્યા મુજબ હાંસોટનાં બહુચર્ચિત સાબીર કાનુગા હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી પીન્ટુ ખોખરની ધરપકડ બાદ આ પ્રકરણનાં વધુ એક આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા સાંપડી...
વિજયસિંહ સોલંકી. ગોધરા પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા શહેર સહિત તાલુકાના વિવિધ લોકપ્રશ્નો, સમસ્યાઓ અને વિકાસલક્ષી પ્રશ્નોને લઈને તા.૦૨ એપ્રિલ,૨૦૧૮ના રોજ જિલ્લા લેકટર એસ.કે.લાંગાને રૂબરૂમાં મળીને...
વાલિયા તાલુકાની બે ગ્રામપંચાયતોની ચુંટણીની તારીખ ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે.વાલિયા ગ્રામપંચાયતના સરપંચ ગોરધનભાઈ વસાવા સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ વાલિયા...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:) નર્મદા જિલ્લાના વિકાસ માટે સરકાર દ્વારા વર્ષો પહેલા આદિવાસી ખેડૂતો પાસે એમની જમીન સંપાદન કરી હતી.તો સરકાર જે પણ ખેડૂતની જમીન સંપાદન...
વિજયસિંહ સોલંકી શહેરા( પંચમહાલ) પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાનો પાનમ નદીના તટનો વિસ્તાર જંગલથી આચ્છાદિત વિસ્તાર છે.ત્યારે દક્ષિણ પંચમહાલનો જાંબુંઘોડા તેમજ શિવરાજપુર સહિતન વન વિસ્તાર જંગલ...
વિજયસિંહ સોલંકી, શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના છેવાડાના આવેલા પાણીથી ઘેરાયેલા સીમલેટ ગામના લોકોને પડતી મૂશ્કેલીઓનો ચિતાર અંગે પ્રાઉડઓફગુજરાત.કોમ દ્રારા અહેવાલ પ્રસિધ્ધ થતા સરકારી તંત્ર...