Proud of Gujarat
FeaturedGujaratINDIA

સંસદમા કામગીરી મા વિક્ષેપ ના અંગે વિરોધ વ્યક્ત કરતા સાંસદ મનસુખ વસાવા

Share

ભરૂચનગરના શક્તિનાથ વિસ્તારમા આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સવારે ૧૦  થી ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.ભારતીય જનતા પાર્ટી ના સાંસદે એમ જણાવ્યુ હતુ કે વિરોધ પક્ષ ધ્વારા સાંસદની કામગીરીમા વિક્ષેપ નાખવામા આવે છે. જેના પગલે આ ધરણા કાર્યક્રમ નુ આયોજન રાષ્ટ્રીય સ્તરે કરાવામા આવ્યુ છે. ભરૂચ ખાતે સાંસદ મનસુખ વસાવા સાથે ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશભટ્ટ, તેમજ જિલ્લાના ધારા સભ્યો, હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં સેંગપુર ગામ ખાતે સામાન્ય બાબતે થયેલ તકરારમાં એક વ્યક્તિની હત્યા થતા ચકચાર…

ProudOfGujarat

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના અંગે મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યુ, સહાયની કરી જાહેરાત

ProudOfGujarat

ગોધરા: ખાડી ફળીયા વિસ્તારમાં લોકોએ સ્વંય કોવિડ રસીકરણ કરાવ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!