Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા કોલેજની ડાબી બાજુમા આવેલ અવાવરૂ જગ્યાએ આદીવાસી સગીર કન્યા પર ગુજારેલ બરબર બલત્કાર

Share

તાજેતરમા તા. ૧૮/૧૨/૧૮ ના રોજ રાત્રી ના સમયે નર્મદા કોલેજની ડાબી બાજુમા આવેલ અવાવરૂ જગ્યાએ સગીર આદિવાસી કન્યા પર બલત્કાર ગુજારાયેલ હોવાનો બનાવ બન્યો હતો. મળતી માહીતી અનુસાર આદિવાસી સગીર કન્યા ની મરજી વિરુધ્ધ બલત્કાર ગુજારાયેલ હતો. જેમા આકાશ ભાયલાલ પઢીયાર,સંજય સિંહ પરમાર, નલીન પરમાર, ત્રણેય રહે. જુના તવરા આ બલત્કાર ના બનાવમા સંદોવાયેલ હોવાનુ જણાતા વિવિધ ગુનાઓ હેઠળ સી ડીવીઝન પોલીસ મથકે આ અંગે ગુનો નોંધાયો છે.

Advertisement

Share

Related posts

બધાંરણ ના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર ની ૧૨૭ મી જન્મ જયંતિ નિમિતે શ્રધાંજલી કાર્યક્રમો યોજાયા હતા …જેમાં રાજકીય પક્ષો તથા દલિત સંગઠનો એ સ્ટેશન સ્થિત ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા …….

ProudOfGujarat

પંચમહાલ કલેક્ટર સુજલ મયાત્રાએ ડિસ્ટ્રીકટ ક્રેડિટ પ્લાનનું વિમોચન કર્યું.

ProudOfGujarat

ખેડા : કપડવંજ આતરસુંબા રોડ પર કારમાં આગ લાગતા કાર ચાલકનું મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!