Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-આખરે અસ્તિત્વ ગુમાવી બેઠી માં નર્મદા-શુ પાણી વગર ની નેતાગીરી જવાબદાર..!!જાણો ક્યાં નદીમાં વાહનો ફરતા થયા…

Share

 

પાવન સિલીલા માં નર્મદા નદીને ક્યારેય પગપાળા પાર કરી શકાતી નથી પરંતુ સરકારના અને પાણી વગર ના સ્થાનિક નેતાગઓના પાપે આજે ભરૂચ માં નર્મદા નદી ચાલતા પાર કરી શકાય તેવી સ્થિતિનું સર્જન થયું છે.નદીમાં ઇતિહાસ મા પ્રથમ વખત બાઇક.બળદ ગાડુ. સાયકલ. ટ્રેકટર.રીક્ષા અને પગપાળા નદી પસાર કરતા ગ્રામજનોના આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.જુના તવરા ગામ ના ૨૨૦૦ થી વધુ લોકો પશુપાલન અને ખેતી માટે મગરોના ભય વચ્ચે જીવન જોખમે નદી પાર કરી સામે પાર અવર જવર કરી રહ્યા છે.

Advertisement

નદીના અસ્તિત્વને કોણ બચાવશે તે બાબત હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.અનેક આંદોલનો થયા બાદ પણ હાલમાં પરિણામ દેખાતું નથી.તો બીજી તરફ નજીક ના સમયમાં લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે માં નર્મદા ક્યાંક રાજકીય મુદ્દો તો નહીં બની રહે ને….???


Share

Related posts

જળ માટે જંગ, ઝઘડિયાનાં પીપરપાન ખાતે વર્ષોથી પાણી વગર વલખા મારતા લોકો, અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામડાઓની વ્યથા આખરે તંત્ર ક્યારે સાંભળશે..!!

ProudOfGujarat

આજે છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ, જાણો તેનો ઈતિહાસ અને 2022 ની થીમ.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઇ : 5 કરોડનાં વિકાસના કામો મંજુર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!