Proud of Gujarat
GujaratFeaturedINDIA

વેજલપુર આદિવાસી વિસ્તારમાં અપૂરતી સુવિધા ભરૂચ જિલ્લા કલેકટર ન. પા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું

Share

વેજલપુર આદિવાસી વિસ્તારમાં અપૂરતી સુવિધા
ભરૂચ જિલ્લા કલેકટર ન. પા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું
ભરૂચ
ભરૂચ નગરના વેજલપુર ના આદિવાસી વિસ્તાર ની સમસ્યા અંગે સતીશ વસાવાની આગેવાનીમાં જિલ્લા કલેકટર ન. પા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવાયું છે કે વેજલપુરના બહુચરાજી ઓવારા હનુમાનજી મન્દિર ચોક અને અન્ય વિસ્તારોમાં ૫૦૦૦ કરતા વધુ આદિવાસીઓ વસવાટ કરી રહ્યા છે પરંતુ કોઈ જાતની પ્રાથમિક સુવિધાઓ નથી પૌષ્ટિક આહાર અને શિક્ષણ ની સુવિધાઓનો અભાવ છે આંગણવાડી દૂર છે અગાઉ એવું બન્યું હતું કે બે છોકરા ગુમ થયા હતા જે પેકી એક છોકરો એક દિવસ બાદ અને બીજો છોકરો અડધા દિવસ બાદ પરત આવ્યો હતો આ વિસ્તારમાં કુપોશણ ની સમસ્યા જણાઈ રહી છે આ બાબતે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આવેદન પત્ર પાઠવીએ છીએ અને આડીવાદીઓના પ્રશ્નો ના નિરાકરણ અંગે વિનતી કરીએ છીએ એમ આવેદન પત્ર માં જણાવાયું છે

Advertisement

Share

Related posts

જામનગરમાં રૂદ્રાક્ષ દાંડિયા ક્લાસીસ દ્વારા વિનામૂલ્યે દાંડીયારાસનો વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

ગુજકેટની પરીક્ષા માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ, બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાશે

ProudOfGujarat

ગુજરાત રાજ્યનાં સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પંચમહાલ જિલ્લાનાં સરપંચો સાથે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સંવાદ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!