Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર તાલુકાના દલિતો ધ્વારા આવેદનપત્ર પાઠવ્યું.

Share

 

આજરોજ અંકલેશ્વર તાલુકાના અનુસુચિત જાતી અને જનજાતિ ના લોકોએ મહામહિમ રાષ્ટ્રપતિ ને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ દેશની સર્વોચ્ચ અદાલતને એક્રોસીતી એક્ટ ૧૯૮૯ નાં કાયદામાં જે ચુકાળો આપ્યો છે. તેને અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ આ ચુકાદાને કારણે એક્રોસીતી એકતામાં કરેલ જોગવાઈ ઓને અમલ થઇ શકાશે નહિ અને તેથી દલિતોમનાં હિતો જોખમમાં મુક્યા છે. જે અંગે ફરી સંશોધન કરવા અંગે આવેદન પત્રમાં અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં દારૂબંધી અંગે ના કડક અમલ સારૂ ખાસ ઝુંબેસ રાખવામાં આવેલ છે.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સીમમાં આવેલ આર.આર. ઇન્ફો પ્રોજેકટ કંપનીના સ્ટોર રૂમમાં તસ્કરો ત્રાટકયા.

ProudOfGujarat

ઉત્તરપ્રદેશનાં બુલંદશહેરમાં નિર્માણાધીન મકાનનું લેન્ટર પડવાથી 4 લોકોના મોત, 11 ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!