Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર તાલુકાના દલિતો ધ્વારા આવેદનપત્ર પાઠવ્યું.

Share

 

આજરોજ અંકલેશ્વર તાલુકાના અનુસુચિત જાતી અને જનજાતિ ના લોકોએ મહામહિમ રાષ્ટ્રપતિ ને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ દેશની સર્વોચ્ચ અદાલતને એક્રોસીતી એક્ટ ૧૯૮૯ નાં કાયદામાં જે ચુકાળો આપ્યો છે. તેને અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ આ ચુકાદાને કારણે એક્રોસીતી એકતામાં કરેલ જોગવાઈ ઓને અમલ થઇ શકાશે નહિ અને તેથી દલિતોમનાં હિતો જોખમમાં મુક્યા છે. જે અંગે ફરી સંશોધન કરવા અંગે આવેદન પત્રમાં અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા બ્રહ્મરત્નોનું કરાયું સન્માન

ProudOfGujarat

ગોધરા તાલુકાના છબનપુર પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોનો આબાદ બચાવ

ProudOfGujarat

ગુરુ તેગ બહાદુરની જન્મજયંતિની ઉજવણીનાં ભાગરૂપે મોસાલી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની સર્જનાત્મક નિબંધલેખન સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!