Proud of Gujarat
FeaturedGujarat

અર્પણ ફાઉન્ડેશન દ્વારા સેવાયજ્ઞ સમિતિ દ્વારા સહાય અપાય…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચની નામાંકિત એવી અર્પણ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અવાર-નવાર સેવાકીય પ્રવુતિઓ થાય છે. જેના એક ભાગ રૂપે અર્પણ ફાઉન્ડેશનના કર્તા-હર્તાઓએ સેવાયજ્ઞ સમિતિને વિવિધ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સહાય કરી હતી.જેમાં મસાલા ,અનાજ,અને રૂપિયા ૮૦૦૦ના ચેકનો સમાવેશ થાય છે.અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અને ગરીબોને જમણ અને અન્ય સેવાઓ મફતમાં આપવામાં આવે છે.

Advertisement


Share

Related posts

નર્મદાના નિર્મળ નીરને દુષિત કરવાનો મલીન કારસો રચનાર કોણ?

ProudOfGujarat

ભરૂચ : કાંઠા છોડતા નર્મદાના જળ, ઉનાળાની શરૂઆત સાથે નદીમાં જળની માત્રા ઘટી..!!

ProudOfGujarat

જાણો વરસાદની પરિસ્થિતિ અને અન્ય કુદરતી ફેરફારો કેવા રહેશે. ક્યારે? ક્યાં? અને કેટલો? વરસાદ કયા પરિબળોને કારણે વરસશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!