Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વેજલપુરનાં યુવાનોએ નર્મદા કાંઠે વૃક્ષારોપણનું આયોજન કર્યું.

Share

આજરોજ ભરૂચનાં વેજલપુર વિસ્તારનાં નવયુવાન મિત્રોએ નર્મદા નદીનાં કિનારે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વેજલપુર વિસ્તારનાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજે સમગ્ર વિશ્વમાં પર્યાવરણની અનિવાર્યતા મહત્વની બની ગઈ છે. પર્યાવરણને શુદ્ધ રાખવા વૃક્ષો મહત્વનો ભાગ ભજવે છે તથા માનવી અને પ્રાણી-પંખીઓને જીવન જીવવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે માટે વૃક્ષોનું જતન અને વૃક્ષારોપણનું કાર્ય ઘણું મહત્વનું છે આવા વૃક્ષારોપણનાં આયોજનો ઠેરઠેર થવા જોઈએ.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા પ્રશાસનને બાગાયતમાં ખેડૂતોની આવક વધારતી નવી પહેલ માટે એસ્પિરેશનલ જિલ્લાની શ્રેણીમાં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

વિરમગામ ના ઓગણ પ્રાથમિક શાળા માં 250 થી વઘુ વિઘાર્થીઓ ને વિનામૂલ્યે ગણવેશ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ, પોલીસ તંત્રમાં મોટી હલચલના સંકેત બુટલેગરો સામે તવાઈ બોલાવાના એંધાણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!