Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં વધુ 22 કોરોના પોઝિટિવ દર્દી ઉમેરાયા…કુલ કોરોના પોઝિટિવ દર્દી 813

Share

ભરૂચ જિલ્લા ના દરેક વિસ્તાર માં કોરોના ઝડપ થી ફેલાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આજે વધુ 22 કોરાના પોઝિટિવ ઉમેરાયા હતા. જેથી અત્યાર સુધી માં કુલ કોરોના પોઝિટિવ દર્દી ની સંખ્યા 813 સુધી પહોંચી હતી. તા 26/07/2020 ના રોજ વધુ આવેલ 22 દર્દી ઓમાં ભરૂચ તાલુકા માં 7, અંકલેશ્વર માં 13 અને ઝઘડીયા તાલુકા માં 2 દર્દી ઓનો સમાવેશ થાય છે. જયારે 13 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 535 દર્દી સાજા થયા છે. તેમ છતાં હજી 262 દર્દી સારવાર હેઠળ છે. આજે 224 વ્યક્તિ ઓન સેમ્પલ લેવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તાર માં કોરોના વધુ ફેલાયો હોવાનું જણાઈ રહ્યું છે

Advertisement

Share

Related posts

ઝઘડીયા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ ઇસ્યુ કરવામાં થતા વિલંબથી જનતાને હાલાકી.

ProudOfGujarat

શહેરા તાલુકાની પસનાલ પ્રાથમિકશાળા તંત્ર દ્રારા SMC ના મુદ્દે મનમાની કરાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

ProudOfGujarat

અંકલેશ્વર કાંઠાના ગામો માં પુરના પાણી ખેતરમાં ગરકાવ થતા ખેતી ને ભારે નુકશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!