Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો.

Share

ભરૂચ જીલ્લામાં આજે સવારે 6 કલાકે પૂરા થતાં 24 કલાકમાં તમામ તાલુકાઓમાં કુલ 10 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. તાલુકાઓમાં વરસાદનું વિશ્લેષણ કરતાં આમોદમાં 15 મી.મી., અંકલેશ્વરમાં 13 મી.મી., ભરૂચમાં 20 મી.મી., હાંસોટમાં 38 મી.મી., જંબુસરમાં 7 મી.મી., નેત્રંગમાં 82 મી.મી., વાગરામાં 13 મી.મી., વલિયામાં 54 મી.મી., અને ઝધડીયામાં 24 મી.મી., વરસાદ વરસ્યો હતો. જયારે તા. 8-8-2020 નાં રોજ સવારે 6 થી 12 વાગ્યા સુધી માત્ર 3 તાલુકાઓમાં જેમાં આમોદ 5 મી.મી., હાંસોટ 2 મી.મી., વાલિયા 2 મી.મી., વરસાદ નોંધાયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે મ્યુકોરમાઇકોસીસનાં કેસમાં વધારો..! તંત્ર થયું દોડતું…

ProudOfGujarat

ઝઘડિયાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવારે પોલીસ બંદોબસ્ત માંગ્યો..જાણો કેમ ?

ProudOfGujarat

અંકલેશ્વર માં 30 ફૂટ પાણી આવતા જ સરફુદ્દીન ગામ પાણી ગ્રામ વિસ્તાર માં પ્રવેશવા સાથે કાંઠા વિસ્તારમાં પૂર નું સંકટ રહે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!