Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજ ચોકડી પાસે મૃત હાલતમાં એક વ્યક્તિની લાશ મળી આવી.

Share

ઉદ્યોગોથી ધમધમતા એવા દહેજ ચોકડી વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજયું હતુ. જે અંગે જોતાં દહેજ ચોકડી પાસે જલારામ હોટલ પાછળ રાજેશ બાલુભાઈ રાઠોડ ઉં.વ 30, રહે.નવા વાડિયા દહેજ, મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે દહેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી, મોત કયાં કારણોસર નીપજયું તે તપાસનો વિષય બની ગયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજે લોક ડાઉનનાં ૬૫ માં દિવસે પાનનાં ગલ્લા અને દુકાનો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવતા પાન મસાલાનાં શોખીનો ગલ્લા ઉપર ઉમટયા હતા.

ProudOfGujarat

વિશ્વ ખોરાક દિવસ નિમિત્તે બાળકો ને ખોરાકનો વ્યય થતો અટકાવવા માટેની શિબિર યોજાઈ

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા ગામ ખાતેથી જુગારધામ ઝડપાયું, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!