Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બિસ્માર માર્ગને કારણે ટ્રક પલટી ખાવાના બનાવો વધ્યા.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સતત વાહનોની અવરજવર રહે છે તેવા સમયે ટ્રફીકજામની સમસ્યાને પગલે વાહનોની કતારો ખડી થઈ ગઈ છે એવા સમયે ટ્રાફિકમાં ઉભેલ ટ્રક ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને જે રીતે રસ્તો દેખાય તેમ ટ્રાફીકમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે અને માર્ગ પર બિસ્માર રસ્તા હોવાથી ખાડા હોવાથી ટ્રક પલટી ખાવાના બનાવો બન્યા હતા. ગતરોજ નબીપુર પાસે તો આજે ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રાફિકજામની સમસ્યા સાથે સાથે ટ્રક પલટી ખાતા પોલીસની કામગીરીમાં સતત વધારો થઇ રહ્યો છે.

Advertisement

Share

Related posts

નડિયાદના અરેરાના શખ્સને ચેક રિટર્ન કેસમાં કોર્ટે દોઢ વર્ષની સજા ફટકારી

ProudOfGujarat

હિન્દુઓ પર થતા હુમલા મામલે નર્મદા જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદનો વિરોધ.

ProudOfGujarat

અંકલેશ્વર ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!