Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજની દાયચી કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ….

Share

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં જોલવા નજીક આવેલ કેમિકલ કંપનીમાં ગત રાત્રિએ ભીષણ આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

આગ લાગ વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગવા અંગેનું કારણ જાણી શકાયું નથી જોકે આ આગના બનાવમાં કોઇ જાનહાની થઈ ન હતી પરંતુ આગની ઘટનામાં કંપનીમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યુ છે. ભરૂચ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર સ્થાનિક કંપનીઓના ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લઇ લીધી હોવાથી ભરૂચ ફાયર બ્રિગેડને ઘટના સ્થળે જવાની જરૂર પડી ન હતી.

Advertisement

Share

Related posts

વિકાસ કોનો ..? : અંકલેશ્વર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ‘’વિકાસ ખોજો” અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

નડિયાદમાં હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વરસાદે સર્જ્યા તારાજીના દ્રશ્યો, બે સ્થાનો પર મકાન ધરાસાઈ તો ક્યાંક વૃક્ષ, કેટલાય લોકો માટે નદીમાં પુરનો ખતરો પણ યથાવત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!