Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં વેક્સિનેશન માટે નવા 10 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા.

Share

કોવિડ – 19 ની રસીકરણ અભિયાનનો દેશ વ્યાપી પ્રારંભ કરાયેલો છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં નવા 10 રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં ભરૂચમાં મોઢેશ્વરી હોલ, ભોલાવ પ્રાથમિક શાળા, આમોદમાં બી.આર.સી. ભવન ખાતે તેમજ જંબુસરમાં સરસ્વતિ વિદ્યામંદિર હાઈસ્કુલ ખાતે જ્યારે અંકલેશ્વરમાં નોબરીયા સ્કુલ, વાલીયા CHC, નેત્રંગ CHC, ઝઘડિયાના અવિધા ખાતે CHC, હાંસોટ CHC, વાગરા CHC રસી મૂકવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, કોવિન પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ જ રસીકરણ કેન્દ્ર પર આવવાનું રહેશે.

Advertisement

Share

Related posts

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની આખરે ધરપકડ: રેવ પાર્ટીમાં હતો સામેલ

ProudOfGujarat

નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના મીઠીવાવ ગામની સીમમાં તથા અંકલેશ્વર મુકામે સગીર કન્યાનું અપહરણ કરી સાત દિવસ સુધી રાખી દુષ્કર્મ આચર્યુ.

ProudOfGujarat

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે દાહોદની ઘરફોડ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!