Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ વાગરા રોડ પર મારુતિ વાન પલ્ટી મારતા ચાર થી વધુ લોકો ઘાયલ થયા હતા …

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના વાગરા રોડ પર આજ રોજ સવાર ના સમયે મારુતિ વાન નંબર જી જે ૫ સી એ ૪૫૩૩ ના ચાલકે સ્ટેયરિંગ પર નો કાબુ ગુમાવતા વાન રોડ સાઈડ ના ખાડા માં પલ્ટી મારતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ની ઘટના માં લગ્ન સમારંભ માં હાજરી આપવા જતા પરીવાર ના ચાર થી વધુ સભ્યો ને ઈજાઓ પહોંચી હતી જેઓ ને તાત્કાલિક ૧૦૮ ની મદદ થી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા હતા..

Advertisement

Share

Related posts

મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અંકલેશ્વરમાં ભાજપ કાર્યશાળા યોજાઈ : ૫ થી ૨૧ જૂન દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવા અંગે માર્ગદર્શન અપાયું

ProudOfGujarat

આજે બીજા દિવસે પણ ભરૂચ જિલ્લામાં ધુમ્મસ નું વાતાવરણ શું સૂચવે છે ??

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં શ્વેતા તેવતિયાએ કલેકટરનો ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat
error: Content is protected !!