Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં માઁ કાર્ડની સિસ્ટમમાં લોગીન ન થતા લોકોને હાલાકી.

Share

સમગ્ર ગુજરાતમાં આજરોજ માઁ કાર્ડમાં સિસ્ટમમાં લોગીન ન થતા લોકો પૈસા માટે અટવાયા હતા. કોરોના સિવાય અન્ય ઘણા રોગો અને ઘટનાઓ થતી હોય છે જેના ભાગરૂપે સરકાર દ્વારા માઁ કાર્ડ માન્ય કરવામાં આવ્યું છે જેથી દેશના દરેક નાગરિકને યોગ્ય સાવરવાર અર્થે સરકાર દ્વારા રાહત મળી રહે.

આજે સવારથી જ માઁ કાર્ડના સોફ્ટવેરમાં લોગીન ન થતા લોકોને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. તેનું તારણ કાઢતા માઁ અમૃતમ કાર્ડને રીન્યુની બાબત સામે આવી હતી જેથી આજરોજ સારવાર અર્થે ખસેડાયેલા લોકોને મુશ્કેલી ઉભી થઈ હતી.

Advertisement

Share

Related posts

વિરમગામના ત્રિપદા ગુરૂકુલમના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા સા.આ.કેન્દ્રમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

ProudOfGujarat

અંકલેશ્વર લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી જનાર આરોપી યુપીથી ઝડપાયો

ProudOfGujarat

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આર.સી.સી રોડ અને પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!