Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સુરવાડી ફટાક પાસે ટ્રેન ની અડફેટે આવી જતા ૪૦ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું..

Share

 
::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ સુરવાડી ગામ ની ફટાક નજીક ગત રાત્રીના સમયે કોઈક ટ્રેન ની અડફેટે અંકલેશ્વર ના નવાદીવા ગામ ખાતે ની નવી વસાહત માં રહેતી ૪૦ વર્ષીય મહિલા રસીલા બેન વસાવા નું મોત નીપજ્યું હતું ..સમગ્ર મામલા અંગે ની જાણ અંકલેશ્વર રેલવે પોલીસ મથકે થતા પોલીસે લાશ નો કબ્જો મેળવી મૃતક ની લાશ ને પી એમ અર્થે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…….

Advertisement

Share

Related posts

કેનેડા ચૂંટણી 2021 : જસ્ટિન ટ્રુડો ત્રીજી વખત બન્યા કેનેડાના વડાપ્રધાન

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં તિલકવાડા મામલતદારે સરપંચનું અપમાન કરતા સરપંચ પરિસદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!