Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સુરવાડી ફટાક પાસે ટ્રેન ની અડફેટે આવી જતા ૪૦ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું..

Share

 
::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ સુરવાડી ગામ ની ફટાક નજીક ગત રાત્રીના સમયે કોઈક ટ્રેન ની અડફેટે અંકલેશ્વર ના નવાદીવા ગામ ખાતે ની નવી વસાહત માં રહેતી ૪૦ વર્ષીય મહિલા રસીલા બેન વસાવા નું મોત નીપજ્યું હતું ..સમગ્ર મામલા અંગે ની જાણ અંકલેશ્વર રેલવે પોલીસ મથકે થતા પોલીસે લાશ નો કબ્જો મેળવી મૃતક ની લાશ ને પી એમ અર્થે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…….

Advertisement

Share

Related posts

જામનગરમાં અઢી વર્ષની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ProudOfGujarat

ભરૂચમાં પીરકાંઠી રોડ પર સચિન સ્ટુડિયોમાં ભારતીય બનાવટનાં વિદેશી શરાબનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

રાજપીપલામાં હેલ્પ ગ્રુપ અને વન વિભાગે ઉત્તરાયણના દિવસે 10 જેટલા કબુતરોના જીવ બચાવ્યા,એક નું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!