Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા ના સીંધોત ગામ નજીક ની સિમમાં  મધમાખીના ઝુંડે ત્રણ જેટલા લોકો પણ હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા હતા …..

Share

:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના નિકોરા નજીક આવેલ સીંધોત ગામ નજીક ની સિમ માં આજ રોજ બપોર ના સમયે ત્રણ જેટલા સ્થાનિક લોકો ઉપર મધમાખી ના ઝુંડે અચાનક હુમલો કરતા ભારે નાશભાગ મચી હતી…
જયારે સમગ્ર ઘટના માં ઘાયલ લોકો એ ઘટના અંગે ની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ ને કરતા તમામ ઘાયલો ને સારવાર અર્થે તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં મધમાખી ના ડંખ થી ઘાયલ લોકો ની સારવાર કરવામાં આવી હતી………….

Share

Related posts

અંકલેશ્વર હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ટ્રક-બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચકચાર…

ProudOfGujarat

અંકલેશ્વરની યુવતી ઝેબા એ ગણિત વિષય માં P.H.D થયા.

ProudOfGujarat

નડિયાદ : ખડીયારાપુરા સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!