Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સંત શિરોમણી રૈદાસ અને યુગાવતાર ડૉ.આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં ટુંડજ ગામે રહેતા રોહિત સમાજના ઈસમ નામે સુરેશભાઇ ડાહ્યાભાઇ વાઘેલા અગાઉ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. તેની રીસ રાખી ગામના પાંચથી છ જેટલા ઇસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી સુરેશભાઇને મારક હથિયારો સાથે હુમલો કરી જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સુરેશભાઇ એ કાવી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા આઈ.પી.સી કલમો તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે અંગેનું આવેદનપત્ર ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું છે. ગુનેગારોને દાખલારૂપ સજા થાય તે માટે તેમજ ફરિયાદીને પોલીસ રક્ષણ આપવા આવેદનમાં જણાવેલ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા સહિતનાં નર્મદાનાં તમામ પ્રવેશદ્વાર પર પોલીસ કાફલો હોવાથી કારણ વગર પ્રવેશ નહિ અપાઈ.

ProudOfGujarat

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ક્રુરતા પૂર્વક વહન થતાં 23 જેટલા પશુઓને બચાવી લેવાયા.

ProudOfGujarat

વિરમગામ શહેરના રાજકારણ માં ભૂકંપ સર્જાયો !!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!