Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ રેલવે સ્ટેશન નજીક એસ.ટી.બસ રેલવે ગોદીના ટ્રેક પર ચઢી જતા દોડધામ-બસમાં સવાર 30થી વધુ પેસેન્જરોનો આબાદ બચાવ……

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે ગોડી માંથી પસાર થતી ભરૂચ-વતરસા કોઠી વચ્ચે દોડતી એસટી બસ ખાડા માં સ્લીપ ખાઇ જતા ૩૦ થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા …

અત્રે ઉલ્લેખનીય છે કે મેઈન રેલવે ટ્રેક ન હોવાથી મોટી જાનહાની ટળી હતી..રોડ થી ૨૦ ફૂટ દુર રેલવે માંથી બસ પસાર કરવી પડી એસ ચાલક ને ભારે પડ્યું હતું..

Advertisement

ઘટના સર્જાતા મુસાફરો ને તાત્કાલિક બહાર ઉતારી બસ ને કાઢવાની તજવીજ શરૂ કરાઇ હતી..ઘટના ની જાણ થતાં ભરૂચ રેલવે સ્ટેશન માસ્ટર.આર પી એફ સહિત નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો….
શોર્ટકર્ટ મારવાની લહાઇ માં મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હોય તેવી બાબત કહી શકાય …

ભરૂચ રેલવે ગોડી પાસે થી આવતા ટર્નીગ ઉપર ગોડી નો ભાગ ખુલ્લો હોય એસ ટી ચાલકો શોર્ટ કર્ટ મારવા આ રસ્તા નો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે..જેથી આ સમગ્ર દુર્ઘટના સર્જાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે…….


Share

Related posts

અંકલેશ્વરનાં સારંગપુર ગામની સીમમાં ઝાડીમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

નર્મદાની નર્સિંગ સ્કૂલના અંધેર વહીવટને કારણે 78 વિદ્યાર્થીનીઓનું ભાવી અંધકારમય

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશનની તાલીમ રંગ લાવી, ઉમરપાડાની આદિવાસી બહેનોએ બનાવેલું વાંસનું અથાણું અદાણી હાઉસ પહોચ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!