Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-જુના સરદાર બ્રિજ ની રેલિંગ તૂટતા બ્રિજ બન કરી વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો..

Share


ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ અને વડોદરા-સુરત ને જોડતા જુના સરદાર બ્રિજ જર્જરિત અવસ્થામાં હોય જેનો ઉત્તમ ઉદાહર આજ રોજ પ્રકાશ માં આવ્યો હતો..

જુના સરદાર બ્રિજ પર અંકલેશ્વર છે ડે આવેલ અંદાજિત ૫૦ ફૂટ થી વધુની બ્રિજ કોર્નર ની રેલિંગ તૂટી પડતા હાઇવે ઓથોરિટી નું તંત્ર દોડતું થયું હતું.અને સલામતી ના ભાગ રૂપે બ્રિજ પર ના વાહન વ્યવહાર ને અન્ય વૈકલ્પિક બ્રિજ ઉપર ડાયવર્ટ કરી જુના સરદર બ્રિજ ને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે..

Advertisement

Share

Related posts

ઝારખંડમાં કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં બહુમત હાંસલ કરી લેતા ભરૂચ જીલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા અને ફટાકડા ફોડી વિજયોત્સવની ઉજવણી કરી હતી.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના દેથાણ ગામની જઘન્ય ઘટનાના વિરોધમાં કરણી સેનાના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લીધી.

ProudOfGujarat

14 સપ્ટેમ્બર એટલે કે હિન્દી દિવસ, જાણો શા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!