ભરૂચ
ગુજકો ફીડર પર આવતા માનવંતા ગ્રાહકોને જીઇબી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તારીખ 14.06.2025 ના રોજ ગુજકો ફીડરની જરૂરી કામગીરી કરવાની હોય સમય સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે કામગીરી પૂર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે
જેમાં સુંદરમ રેસીડેન્સી , પેરેડાઇઝ પાર્ક, મહાદેવ નગર, જ્યોતિ નગર પાણીની ટાંકી તેની આજુબાજુ નો વિસ્તાર, આર કે હેબિટેટ, આઈનોક્સ, હરિહર કોમ્પ્લેક્સ, વિશ્વનાથ ટાઉનશીપ, સોમેશ્વર પાર્ક, સોમેશ્વર બંગલો, તુલસીધામ શાકમાર્કેટ એરિયા તથા તેની આજુબાજુ ની સોસાયટીઓ, નારાયણ કુંજ વિહાર, હરિધામ સોસાયટી, વગેરે સહિતના વિસ્તારમાં પાવર બંધ રહેશે
Advertisement
