Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની સબજેલમાં આજે સવારે સારવાર અર્થે લાવેલા કેદીનું મોત થયું હોવાની સત્તાવાર માહિતી મળી છે.

Share

ભરૂચના મકતમપુર ગામનાં ગણેશ પાર્ક ખાતે આવેલા ઈન્દિરા આવાસમાં રહેતા અને રિક્ષા ચલાવતો સોમા ડાનવર ઉર્ફે સોમા માછી મિસ્ત્રીનો દારૂ મામલે પોલીસએ પકડયો હતો. તેને સબજેલમાં લઈ જવાતા તેની હાલત એકાએક બગડી જતાં તેને સબજેલમાંથી ભરુચ સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે જો કે આ ધટનાની જાણ થતાં સબજેલના અધિકારીઓ બી-ડિવિઝન પોલીસે સિવિલ હૉસ્પિટલ ખાતે પહોંચી હતી અને સોમા માછી મિસ્ત્રીનું મોત કયા કારણોસર થયું છે તે અંગે પી-એમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.

Advertisement

Share

Related posts

ગોધરા : લાયન્સ કલબ દ્વારા જરૂરીયાતમંદોને ભોજન આપવામા આપ્યુ.

ProudOfGujarat

ભરૂચમાં 20 જૂનથી નિયમિત બે સમય પાણી પુરવઠો શરૂ થશે : કેનાલમાં 25 દિવસ બાદ પાણી છોડાતા પુરવઠો સુધરશે, પ્રારંભિક બે દિવસ ડહોળું પાણી આવવાની શક્યતા

ProudOfGujarat

ભરૂચ નજીક નબીપુર ઓવરબ્રિજ પાસે ટેન્કર પલટી જતાં અકસ્માત – એક વ્યક્તિનું મોત, એક ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!