Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના ભાડભૂત ગામ નજીક નર્મદા નદીમાં ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે

Share

દર વર્ષે ભરૂચ તાલુકાના ભાડભૂત ગામ સ્થિત નર્મદા નદીમાં ગણેશ વિસર્જન માટે અલાયદી સુવિધા ઉભી કરવામાં આવે છે ગણેશ ભક્તો સલામતી સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી શકે તે માટે ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા ક્રેન અને હોડીઓની સેવાઓ ઉભી કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ વિસર્જન દરમિયાન ગણેશ ભક્તોને કોઈપણ જાતની મુશ્કેલી નહી પડે તે માટે હાલ ભાડભૂત નજીક નર્મદા નદી કિનારે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વિસર્જન બાદ ન્હાવા માટે પંચાયત દ્વારા ફુવારાની સુવિધા અને ત્રણ ક્રેન મુકવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે પાંચ જેટલા વિજ ટ્રાન્સફોર્મર ચોરોને ઝડપી પાડયા…

ProudOfGujarat

ભરૂચ : કરજણ બેઠકનાં જંગમાં દોસ્ત-દોસ્ત નાં રહા જેવો માહોલ….. એક સમયનાં મિત્રો આગામી ચૂંટણીમાં આમને-સામને.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયા એ વેલેન્ટાઈન ડેના અવસર પર બોલ્ડ હોટ ફોટા શેર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!