સંવેદના સહિત જીવનથી કોઇને પણ હાનિ નહીં પરંતુ હૂંફ પહોંચાડવું કામ શક્ય બનશે : ડો. મતાઉદ્દીન ચિશ્તી
સંવેદનાસહિત જીવનથી નડતરરૂપ પ્રયાસ કરી કોઈના માર્ગમાં અવરોધ ઊભો નહી કરીએ પરંતુ નવતર પ્રયાસ કરી કોઈના પથના પગથિયાં બની શકીશું: ડો મતાઉદ્દીન ચિશ્તી પાલેજ ખાતે...
