આરોપી શિક્ષક ને સસ્પેન્સ કરવાની માંગણી સાથે વિરમગામ શહેર ઠાકોર સમાજ દ્વારા વિરમગામ નાયબ કલેક્ટર અને નાયબ પોલીસ અઘિક્ષક ને આવેદન પત્ર પાઠવ્યું. વિરમગામ...
ભરૂચના વાલ્મિકી વાસ વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવા અંગે વાલ્મીકી સમાજના આગેવાનો અને પરિવારજનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચના વાલ્મિકિ વાસમાં આર્થિક અને...
અંકલેશ્વર ખાતે મંગળવારથી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ ફાયર સેમિનાર અને પ્રદર્શનીનો પ્રારંભ થયો છે. અંકલેશ્વર એ.આઇ.એ ઓડિટોરીયમ ખાતે બે દિવસીય સેમિનાર અને પ્રદર્શનીના પ્રારંભ...