વિશાલ મિસ્ત્રી રાજપીપલા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ માંગુ ગામમાં છેલ્લા 5 મહિનાથી માટી મેટલ રોડનું કામ અને તળાવ ખોદવાની મનરેગામાં કામ કરનાર 21 જેટલા...
વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માર્ગદર્શન આપ્યું ઉત્તરપ્રદેશના રાજ્યપાલના સલાહકાર અને જાણીતા લેખક એસ.એસ.ઉપાધ્યાયે અંકલેશ્વરની સનાતન વિધ્યાલય અને નેશનલ સ્કૂલની મુલાકાત લીધી હતી. એસ.એસ.ઉપાધ્યાય અમદાવાદ ખાતે...
આરોપી શિક્ષક ને સસ્પેન્સ કરવાની માંગણી સાથે વિરમગામ શહેર ઠાકોર સમાજ દ્વારા વિરમગામ નાયબ કલેક્ટર અને નાયબ પોલીસ અઘિક્ષક ને આવેદન પત્ર પાઠવ્યું. વિરમગામ...
ભરૂચના વાલ્મિકી વાસ વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવા અંગે વાલ્મીકી સમાજના આગેવાનો અને પરિવારજનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચના વાલ્મિકિ વાસમાં આર્થિક અને...