પંચમહાલ જિલ્લામાં ₹ ૧૭.૪૭ કરોડના ખર્ચે જળસંચય – જળસંગ્રહના ૧૬૮૫ કામો હાથ ધરાશે : રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર
વિજયસિંહ સોલંકી,ગોધરા પંચાયત રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ગુજરાત ગૌરવ દિને કાલોલ તાલુકાના વેજલપુર ગામે તળાવને શ્રમદાન કરી ઊંડા કરવાના કામનો પ્રારંભ...
