ભરૂચ તાલુકા પંચાયતની બજેટ અંગેની સામન્ય સભા આજ-રોજ તાલુકા પંચાયતના સભા ખંડમાં મળી હતી. જેમાં વર્ષ ૨૦૧૮-૨૦૧૯ નું બજેટ સર્વાંનુંમાંત્તે મંજુર કરવામાં આવ્યું હતું. આ...
સમયસર કર્મચારીઓ આવતા ન હોવાથી લોકો ને ધર્મ ધક્કા ભરૂચની આર.ટી.ઓ કચેરીનું કામકાજ દિવસે દિવસે બગડતું જાય છે. આર.ટી.ઓ તંત્રનો કારભાર દિવસે –દેવાશે ખાડે જઈ...
વાલિયા તાલુકામાં શેરડીના ખેતરો અને જંગલ વિતારને પગલે જંગલી પ્રાણીઓ શિકાર માટે રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. ત્યારે વાલિયા તાલુકાના તુણા ગામમાં તાજેતરમાં જ...
કમીશન રાજથી કોન્ટ્રાકટરો અને ઉદ્ધત વર્તનથી ભયભીત અંકલેશ્વર જી.આઈ.ડી.સી અને રહેણાંક વિસ્તારમાંથી વહીવટની જવાબદારી ઓની છે. એ નોટીફાઈડ એરીયાના કર્મચારીઓ અને કોન્ટ્રાકટર્સ હાલ ચીફ ઓફિસરના...
સંજય નગરની ઘટના બાદ યુવાઓ સ્વયંભુ રેલી કાઢશે. અંકલેશ્વર નાં સંજય નગરમાંથી પહેલા બાળક મળી આવવાના અને પછી બાદમાં મહિલાની ઘરેથી બાળકનું કંકાલ મળી આવવાની...