અંકલેશ્વર ખાતે હવે તસ્કરોએ શાળાઓને નિશાન બનાવવાની શરૂઆત કરી છે. શ્રવણ સ્કૂલ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે તસ્કરોએ ચોરીમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. પોલીસ તંત્ર...
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ચાણક્ય વિધયાલમાં બીજો દિક્ષાંત સમારોહ ચીલડ્રન થીયેટરમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વચ્ચે યોજાઈ ગયો. જેમાં સમારંભના અધ્યક્ષ સ્થાને DYSP...
હાલમાં જ ભરૂચ ખાતે યોજાયેલા સમસ્ત ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના સંમેલનમાં અગ્રણી ઉદ્યોગપતિ તેમજ સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર એવા જે જે શુક્લનું સન્માન કરવામાં આવ્યું...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પીકઅપ ગાડી અને એક ફોર વ્હિલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ફોર વ્હિલ ચાલકનું...
ભરૂચ ખાતે તાજેતરમાં જ વ્યાજખોરો સામે પોલીસ વિભાગે લાલઆંખ કરી અનેક વ્યાજખોરોને જેલનાં સળિયા ગણતા કર્યા છે, તો બીજી તરફ હજુ પણ શહેરમાં વ્યાજખોરીનું દુષણ...
ભરૂચના સુપર માર્કેટ વિસ્તારમાં ગત તારીખ 14 જાન્યુઆરીના રોજ મોડી સાંજના સમયે સમગ્ર ઘટના ક્રમ સર્જાયો હતો જેમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં અપહરણ, લૂંટ,...
ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો અને જુગાર જેવી બે નંબરી પ્રવુતિ કરતા તત્વો સામે પોલીસ વિભાગે સતત લાલાઆંખ કરી છે, જિલ્લામાં સત્તા બેટિંગ, જુગાર, દારૂ ઝડપાવવાનાં...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પો.સ્ટે.ના ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે વધુ વિગતે જોતાં ભરૂચ જીલ્લા પોલીસ...
માંગરોળ તાલુકા મથક ન્યાયાલય ખાતે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં 557 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં હાઇકોર્ટની ગાઈડલાઈન મુજબ જુના કેસોનો ઝડપથી નિકાલ થાય તેવા...