Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ ન્યાયાલય ખાતે યોજાયેલ લોક અદાલતમાં 557 કેસોનો નિકાલ કરાયો.

Share

માંગરોળ તાલુકા મથક ન્યાયાલય ખાતે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં 557 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં હાઇકોર્ટની ગાઈડલાઈન મુજબ જુના કેસોનો ઝડપથી નિકાલ થાય તેવા મૂળ ઉદેશયથી દર બે મહિને એકવાર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે જેમાં માંગરોળ ન્યાયાલયમાં પૂર્વ મૂકદમાઓ 230 નો નિકાલ કરાવવામાં આવ્યો હતો જેમાં માંગરોળના 3 જજ નામે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ આર. જી. બારોટ એ. એ. ખેરાડાવાલા એડી. સિવિલ જજ એસ. કે. ત્રિવેદી બીજા એડી. સિવિલ જજ એમ ત્રણેય જજ મળી ને ટોટલ 557 કેસનો નિકાલ કરીયો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

કરજણ નગરમાં ભારે પવનના પગલે વૃક્ષો ધરાશાયી થતા ફાયર કર્મીઓએ વૃક્ષો હટાવવાની કામગીરી હાથધરી

ProudOfGujarat

વરસાદે વિરામ લેતા સુરત પાલિકાએ તૂટેલા રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરી

ProudOfGujarat

લીંબડી મોટાવાસ વિસ્તારમાં શિતળા સાતમની પરંપરાગત ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!