અંકલેશ્વર : ચાણક્ય વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.
સ્વામી વિવેકાનંદ જયંતિની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ચાણક્ય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે વિવિધ પ્રકારે (ત્રણ તબક્કામાં ) મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં...