રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં અંદાજે 77 ટકા લોકોએ વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) પાસે...
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનો કહેર વધી રહ્યો છે ત્યારે જાહેરમાં સુતા અને એકલવાયા લોકોને વધુ તકલીફનો સામનો કરવો પડે છે ત્યારે પાલિકાની રૈન બસેરા ટીમ કામે...
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ રંગમાં રંગાય ગયા છે. આજે સાંજે ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજો ટી-ર0...
ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લીંગમાંથી એક જ્યોતિર્લીંગ મહારાષ્ટ્રમાં બીરાજમાન છે. મહારાષ્ટ્રના નાસિકમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગ શિવ મંદિર આવેલું છે, જે હિન્દુઓ માટે મુખ્ય તીર્થસ્થાનમાંથી એક માનવામાં આવે...
અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાંથી એક ચોંકવનારી આગની ઘટના સામે આવી છે. ગિરધરનગર સર્કલ પાસે આવેલા ગ્રીન આર્કેડમાં બિલ્ડિંગના પાંચમા માળે ભીષણ આગ લાગી છે. આ આગની...
આ મામલે હાઈકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવ્યા બાદ ગૃહ વિભાગ નવો રિપોર્ટ રજૂ કરશે. ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે...
જૂનાગઢમાં જગમાલ ચોકથી વિશાળ રેલીનું પ્રસ્થાન થયું હતું રેલીમાં બેનરો સાથે જૈન સમાજના લોકો જોડાયા હતા અને મૌન રેલી અહીંસક રીતે જગમાલ ચોકથી માંડવી ચોક...