આદર્શ આચાર સંહિતામાં ચૂંટણી પ્રચારમાં ગેરરીતી સહિતની બાબતોને સખત શબ્દોમાં વખોડી કાઢતા કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મંત્રી સંદીપ માંગરો લાયે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત પત્ર પાઠવી તેમના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ભરૂચની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખોટા મેસેજ...