Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ગરૂડેશ્વર ખાતે નર્મદા નદીના તટે સ્વચ્છતા અભિયાન યોજાયું

Share

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર ગામે નર્મદા આદિના તટે સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી બાબુભાઈ વસાવા દયાનંદ આશ્રમ શાળાના બાળકો, શિક્ષક તેમજ માધવદાસજી મહારાજ જોડાયા હતા નદીની આસપાસ સફાઈ કરી સમગ્ર ગંદકીને દૂર કરવામાં આવી હતી. ” સ્વચ્છતા ત્યાં પ્રભુતા ” નાં સિદ્ધાંતને સર કરી પુર જોશમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી હતી તેમજ સૌ ગ્રામજનો પણ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Advertisement

Share

Related posts

‘વિશ્વ પૃથ્વી દિવસ’ પર ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ

ProudOfGujarat

ટ્રક પંક્ચર થતાં ટાયર જોવા ઉતરેલાં ડ્રાઈવર-કિક્લનરને અજાણ્યા વાહને અડફેટે લેતાં બન્નેના મોત

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પાંચ જેટલા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat
error: Content is protected !!