Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ગરૂડેશ્વર ખાતે નર્મદા નદીના તટે સ્વચ્છતા અભિયાન યોજાયું

Share

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર ગામે નર્મદા આદિના તટે સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી બાબુભાઈ વસાવા દયાનંદ આશ્રમ શાળાના બાળકો, શિક્ષક તેમજ માધવદાસજી મહારાજ જોડાયા હતા નદીની આસપાસ સફાઈ કરી સમગ્ર ગંદકીને દૂર કરવામાં આવી હતી. ” સ્વચ્છતા ત્યાં પ્રભુતા ” નાં સિદ્ધાંતને સર કરી પુર જોશમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી હતી તેમજ સૌ ગ્રામજનો પણ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Advertisement

Share

Related posts

અખાત્રીજ જેવા મંગલ દિવસને કોરોનાનું ગ્રહણ !

ProudOfGujarat

જસ્ટિસ યુયુ લલિતે દેશના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે લીધા શપથ, 74 દિવસનો કાર્યકાળ રહેશે.

ProudOfGujarat

સુરત : વેસુ SMC આવાસમાં આજે સવારે ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થતાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝયા હતા.

ProudOfGujarat
error: Content is protected !!