Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા પરમ પૂજ્ય બ્રહ્માનંદ શાસ્ત્રીનો ૭૫મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામા આવશે : ઉત્તર સિંધ પંચાયત ના તેજસ્વી તારલા ઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે

Share

 

ગોધરા રાજુ સોલંકી

Advertisement

ગોધરાના સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા પરમ પૂજ્ય બ્રહ્માનંદ શાસ્ત્રીનો ૭૫મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામા આવશે તેમજ ઉત્તર સિંધ પંચાયત ના તેજસ્વી તારલા ઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે
ગોધરા ખાતે તા. ૫થી૭ ઓક્ટોબર દરમિયાન શ્રી પ્રેમપ્રકાશ સંપ્રદાયના શિષ્ય શ્રી પરમ પૂજ્ય સ્વામી
બ્રહ્માનંદ શાસ્ત્રીનો ભવ્ય દિવ્ય સત્સંગ કાર્યક્રમ સ્વામી શાંતિપ્રકાશ સત્સંગ ભવન ખાતે સાંજે ૬થી૭ વાગ્યા દરમિયાન યોજાશે આગામી ૫મી ઑક્ટોબર ને શુક્રવાર ની સાંજે ૬થી૮ સત્સંગ સંધ્યામાં સુરતથી ભજનમંડળી અને અન્ય ભકતો પધારનાર છે તથા તા. ૬ ઓક્ટોબર શનિવારે સવારે ૯ કલાકે હવન યજ્ઞ
તથા તા. 7 ઓક્ટોબર રવિવારે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ નો ૭૫મો જન્મોત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવવમાં આવશે આ કાર્યક્રમમાં ઉત્તર સિંધ પંચાયત ના તેજસ્વી તારલા ઓનું તા. ૭મી ઑક્ટોબર રવિવાર ના રોજ બહુમાન કરવામાં આવશે


Share

Related posts

રાજપીપળા : તિલકવાડા તાલુકાનાં 100 વધુ ગામોમાં પાણીના અભાવે કપાસનો પાક સુકાતા પાણી છોડવાની ખેડૂતોએ કરી માંગ.

ProudOfGujarat

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુલ ૩૭૮ સંવેદન-અતિ સંવેદનશીલ વિસ્તાર જાહેર કરાયાં

ProudOfGujarat

વડોદરામાં ન્યુ વીઆઈપી રોડ ખાતેથી ગાંજાના જથ્થા સાથે એક પરપ્રાંતીયને ઝડપી પાડતી એસ.ઓ.જી. ની ટીમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!