Proud of Gujarat
GujaratFeaturedINDIA

માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા સરકારી કચેરીઓમાં સેનેટાઈઝર છંટકાવ કરાયું.

Share

માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા વખતો વખત સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. હાલ કારોના વાયરસની મહામારી ચાલી રહી હોય માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા જંબુસર શહેરની તમામ સરકારી કચેરીઓ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પોલીસ સ્ટેશન, સરકારી આવાસો, રેફરલ હોસ્પિટલ સહિત 108 એમ્બ્યુલન્સ સેવાને સેનિટાઇઝર કરવામાં આવ્યું હતું. સેનિટાઈઝેશન સમયે ટ્રસ્ટના પ્રમુખ અજીતસિંહ પરમાર ઉપપ્રમુખ સરદ સિંહ રાણા મહામંત્રી હરદીપ સિંહ સિંધા સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા, હર્ષ સંઘવી – કનુભાઈ દેસાઈ તેમના મંત્રી બનશે.

ProudOfGujarat

રાજપીપલા મુખ્ય મથકે જીતનગર ખાતે ૭૨ માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની થયેલી ઉજવણી : મહાનુભાવોના હસ્તે કરાયું વૃક્ષારોપણ.

ProudOfGujarat

સુરત માં 41 દિવસની સારવારના અંતે યુવાન એન્જીનીયર થયો કોરોના મુક્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!