Proud of Gujarat
GujaratFeaturedINDIA

માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા સરકારી કચેરીઓમાં સેનેટાઈઝર છંટકાવ કરાયું.

Share

માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા વખતો વખત સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. હાલ કારોના વાયરસની મહામારી ચાલી રહી હોય માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા જંબુસર શહેરની તમામ સરકારી કચેરીઓ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પોલીસ સ્ટેશન, સરકારી આવાસો, રેફરલ હોસ્પિટલ સહિત 108 એમ્બ્યુલન્સ સેવાને સેનિટાઇઝર કરવામાં આવ્યું હતું. સેનિટાઈઝેશન સમયે ટ્રસ્ટના પ્રમુખ અજીતસિંહ પરમાર ઉપપ્રમુખ સરદ સિંહ રાણા મહામંત્રી હરદીપ સિંહ સિંધા સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતમાં ત્રણ પેઢીથી પતંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા ધનશ્યામભાઈ કહે છે 68 વર્ષમાં પહેલી વખત ભયંકર મંદીનો સામનો પતંગ વ્યવસાયમાં કરવો પડી રહ્યો છે.

ProudOfGujarat

લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના સમારોહમાં ભરૂચ અખોડ ગામના સરપંચની પસંદગી

ProudOfGujarat

નડિયાદ : મકાન બનાવવા માટે ભેગા કરેલા રૂપિયા બે લાખ લઈને કિશોરી ભેદી સંજોગોમાં લાપતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!