Proud of Gujarat
GujaratFeaturedINDIA

માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા સરકારી કચેરીઓમાં સેનેટાઈઝર છંટકાવ કરાયું.

Share

માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા વખતો વખત સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. હાલ કારોના વાયરસની મહામારી ચાલી રહી હોય માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા જંબુસર શહેરની તમામ સરકારી કચેરીઓ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પોલીસ સ્ટેશન, સરકારી આવાસો, રેફરલ હોસ્પિટલ સહિત 108 એમ્બ્યુલન્સ સેવાને સેનિટાઇઝર કરવામાં આવ્યું હતું. સેનિટાઈઝેશન સમયે ટ્રસ્ટના પ્રમુખ અજીતસિંહ પરમાર ઉપપ્રમુખ સરદ સિંહ રાણા મહામંત્રી હરદીપ સિંહ સિંધા સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પી.એમ મોદીએ જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું

ProudOfGujarat

નર્મદા જિલ્લાના વિવિધ ૧૦ જેટલા કેન્દ્રો ખાતે ૧૮ થી ૪૪ ની વયજુથના ૩૬૧ જેટલા લોકોએ લીધો વેક્સીનેશનનો લાભ..!

ProudOfGujarat

NCC ગૃપ વડોદરા દ્વારા સરદાર પટેલ રાષ્ટ્રીય નર્મદા ટ્રેકીંગ કેમ્પનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!