Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા કોલોની પાસે ફરી એકવાર સ્થાનિક ગરીબ પરિવારોની રોજગારી છીણવવામાં આવી.

Share

નર્મદા નિગમની ઓફીસ નજીક રોડ પર લારી ગલ્લા કરી ચા નાસ્તો વેચીને ગુજરાન ચલાવતાં કેવડિયા ગામના 15 જેટલા ગરીબ આદિવાસી પરિવારની રોજગારી છીણવાઈ સ્થાનિકો દ્વારા ભારે વિવાદ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા પોલીસને સાથે રાખી લારી ગલ્લા હટાવાની થઈ રહી છે કામગીરી વહીવટી દારે જણાવ્યું હતું કે અહીંયા નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું છે જેના કારણે તેઓને હટાવવામાં આવ્યા છે.નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે પોલીસ બળ વાપરી સરકારી તંત્ર દ્વારા સ્થાનિક આદિવાસીઓની રોજગારી છીનવાઇ રહી છે હેરાનગતિનો પ્રયાસ.

Advertisement

Share

Related posts

ઇફકો ની ચૂંટણીમાં પક્ષ વિરોધી રાદડિયા નો વિજય થતા સહકારી ક્ષેત્રમાં રાજકારણ ઘુસાડતા સી આર પાટીલ પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસી નેતા સંદીપ માંગરોલા

ProudOfGujarat

ભરૂચ : આત્મીય હૉલ ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

મોરવાહડફ: ગણેશનીમુવાડીના BSF જવાન મહેન્દ્રસિંહ ખાંટનો પાર્થિવ દેહને પંચમહાભુત વિલીન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!