Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : કંસાલી ગામે ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું.

Share

માંગરોળ તાલુકાના કંસાલી ગામે ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે ભાજપના અગ્રણી આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.કંસાલી ખાતે તાલુકા પંચાયતના કારોબારી સદસ્ય તૃપ્તિબેન મૈસુરીયાએ કંસાલી ખાતે ડૉ. શ્યામાપ્રસાદને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

કંસાલી ગામે ડૉ.શ્યામા મુખરજીના સતકર્મ,આદર્શ સિદ્ધાંતોને યાદ કરીને તેમની યાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ તકે તાલુકા પંચાયતના કારોબારી સદસ્ય તૃપ્તિબેન મૈસુરીયા,કંસાલીના સરપંચ અંકિતા ગામીત,ડે.સરપંચ બચુભાઈ મહારાજ, હરેન્દ્ર ગામીત, શૈલેષ મૈસુરીયા, અજીત ગામીત તેમજ ગામના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

તમારુ ATM કાર્ડ અજાણ્યા ઇસમને આપતા પહેલા ૧૦૦ વખત વિચારજો! જાણો શુ થયુ આ શખ્શ સાથે.

ProudOfGujarat

ભવ્ય ભરૂચની ભવ્ય કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ની ઉજવણી

ProudOfGujarat

નળસરોવર,ઇંટોના ભઠ્ઠા,ખેતર,કન્સ્ટ્રક્શન સાઇટ જેવા દુર્ગમ વિસ્તારોમાં પોલીયો રસીકરણ કરાયુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!