Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : કંસાલી ગામે ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું.

Share

માંગરોળ તાલુકાના કંસાલી ગામે ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે ભાજપના અગ્રણી આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.કંસાલી ખાતે તાલુકા પંચાયતના કારોબારી સદસ્ય તૃપ્તિબેન મૈસુરીયાએ કંસાલી ખાતે ડૉ. શ્યામાપ્રસાદને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

કંસાલી ગામે ડૉ.શ્યામા મુખરજીના સતકર્મ,આદર્શ સિદ્ધાંતોને યાદ કરીને તેમની યાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ તકે તાલુકા પંચાયતના કારોબારી સદસ્ય તૃપ્તિબેન મૈસુરીયા,કંસાલીના સરપંચ અંકિતા ગામીત,ડે.સરપંચ બચુભાઈ મહારાજ, હરેન્દ્ર ગામીત, શૈલેષ મૈસુરીયા, અજીત ગામીત તેમજ ગામના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડિયા મામલતદાર કચેરી દ્વારા માહિતી નહિ અપાતા સાત દિવસમાં માહિતી આપવા નાયબ કલેકટરનો હુકમ.

ProudOfGujarat

ભારત પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કંપની રાઉન્ડ લીગ મેચ અને આગામી નવરાત્રી પર્વને અનુલક્ષીને નબીપુર પોલીસ દ્વારા શુકલતીર્થ ગામે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

ProudOfGujarat

ભરૂચમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન: ૧૩૫ ગામો ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ’માં સામેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!